શ્રદ્ધાંજલિ ફા.અરૂલાનંદમ


મેઘરજના સભાપુરોહિત ફાધર અરૂલાનંદમનું તા. ૦૫ મે ૨૦૨૧ના રોજ અવર લેડી ઓફ પિલાર હોસ્પિટલ વડોદરા ખાતે અવસાન થયું છે. તેમની દફન વિધિ મકરપુરા-વડોદરા ખાતે આજે તા. ૦૬ મે ૨૦૨૧ ના રોજ રહેશે.


- આર્ચ બિશપ થોમસ મેકવાન (ગાંધીનગર, મહાધર્મપ્રાંત )

વિજય BBN

 

પ્રભુ ફાધરના આત્માને શાંતિ અર્પે તે માટે પ્રાર્થના કરશો.


Comments

Popular posts from this blog

મે મહિનાની ભક્તિ...🙏

સંત ઈગ્નાસની નવ દિવસની ભકિત...

Annual Feast Day (2)1.2.26